નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| કૃતિ | કર્તા |
|---|---|
| 1) હિમાલયમાં એક સાહસ | (અ) સુરેશ જોષી |
| 2) ઘોડીની સ્વામીભક્તિ | (બ) ગુણવંત શાહ |
| 3) જન્મોત્સવ | (ક) જવાહરલાલ નહેરુ |
| 4) વાઈરલ ઈન્ફેક્શન | (ડ) પન્નાલાલ પટેલ |
| (ઈ) જોરાવરસિંહ જાદવ |
Answer
GSEB Gujarati SSC · Gujarati · 2022
52 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| કૃતિ | કર્તા |
|---|---|
| 1) હિમાલયમાં એક સાહસ | (અ) સુરેશ જોષી |
| 2) ઘોડીની સ્વામીભક્તિ | (બ) ગુણવંત શાહ |
| 3) જન્મોત્સવ | (ક) જવાહરલાલ નહેરુ |
| 4) વાઈરલ ઈન્ફેક્શન | (ડ) પન્નાલાલ પટેલ |
| (ઈ) જોરાવરસિંહ જાદવ |
Answer
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મનીષા દેસાઈએ સુરતી કુંટુંબને _________ ના હુમલામાંથી બચાવેલું.
અંકલેશ્વરને મિત્રો મજાકમાં _________ કહેતા.
ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ _________ હતો.
શ્રીમદ્ રાજચંદ્રે લખેલો તત્ત્વજ્ઞાનથી ભરપૂર ચિંતનગ્રંથ _________ છે.
નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ શાથી થયું?
Answer
ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો?
Answer
સંપૂર્ણપણે નીરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે શું કરવું જોઈએ?
Answer
કાનજી અને દેવજી બાળકને લઈને કયાં જતા હતા? શા માટે?
Answer
શ્રીમદ્ રાજચંદ્રની જીવદ્યા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે.
Answer
‘ભૂખ થીય ભૂંડી ભીખ’ કૃતિના આધારે દુકાળની ભયાનકતાનું વર્ણન કરો.
Answer
‘ગતિભંગ’ પાઠના આધારે પુત્રી ખોયાની માતા-પિતાની વેદના વ્યક્ત કરો.
Answer
ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વર્ણવો.
Answer
નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| કૃતિ | સાહિત્ય પ્રકાર |
|---|---|
| 17) દીકરી | (અ) ઊર્મિકાવ્ય |
| 18) શીલવંત સાધૂને | (બ) લોકગીત |
| 19) એક બપોરે | (ક) પદ |
| 20) ચાંદલિયો | (ડ) ભજન |
| (ઈ) ગઝલ |
Answer
‘વૈષ્ણવજન’ પદના કવિ _________ છે.
‘શીલવંત’ એટલે _________.
દીકરી સ્વર્ગમાં _________ ની ઝલકમાં દેખાય છે.
‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં _________ નદીનો ઉલ્લેખ થયો છે.
વહેણના પાણીને કોણ ઝીલે છે?
Answer
ગરીબ સ્ત્રીની ચૂંદડી કયાં સુધી સાથે રહે છે?
Answer
ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે?
Answer
‘ચાંદલિયો’ કાવ્યમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે?
Answer
મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે?
Answer
‘વૈષ્ણવજન’ પદમાં નરસિંહ મહેતા સાચા વૈષ્ણવજનના કયાં-કયાં લક્ષણો જણાવે છે તે વર્ણવો.
Answer
‘શિકારીને’ કાવ્યમાં કવિ યુવાનને કઈ શિખામણ આપે છે?
Answer
વતનથી વિદાય થતાં કવિ કેવી વેદના અનુભવે છે તે વર્ણવો.
Answer
નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો: નૈસર્ગિક
નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો: પૂંછડી
‘દિક + અંબર’ – શબ્દની સાચી સંધિ જોડો.
‘દેશપ્રેમ’ શબ્દનો સમાસ ઓળખાવો.
બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો.
Answer
‘દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે’ વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો.
‘ઉપગ્રહ’ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે.
સમાનાર્થી શબ્દ શોધીને લખો: સ્નેહ
સમાનાર્થી શબ્દ શોધીને લખો: સુધા
‘વિદ્યાર્થી’ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો.
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો: આંખો ભીની થવી
Answer
નીચે આપેલ કહેવતનો અર્થ લખો: બાંધી મૂઠી લાખની
Answer
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો: ગાયોનો સમૂહ
Answer
નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો: ધરા
Answer
નીચેના વાક્યને કર્મણિમાં ફેરવો: ગોપી માથું ઓળે છે.
Answer
નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો: પોયરાં
Answer
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો: ગોંવિદને મોકલી ગાયનું પાશેર ઘી મંગાવ્યું.
Answer
નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો: ઓમ થોડું ચાલે છે.
Answer
‘કટાક્ષ’ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. (સ્વર-વ્યંજન) છૂટાં પાડો.
Answer
નીચેના વાક્યનું પ્રેરકવાક્યમાં રૂપાંતર કરો: વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યાં.
Answer
નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો: વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ
Answer
મંદાક્રાન્તા છંદનું બંધારણ જણાવો.
Answer
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો: “આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ; તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.” અથવા “ચડે પડે જીભ વડે જ માનવી”
Answer
તમારી શાળામાં યોજાયેલ ‘‘રમતોત્સવ’’ નો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
Answer
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: ‘એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિનો આજ માત્ર ઉપાય છે. બૂટ પોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે, તેટલો તે જોડાને વધારે ચમકવાળા બનાવશે; એજ રીતે એકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે, ધન મેળવવામાં, ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું જ્ઞાન કયાં મેળવાયું છે? આપણે એમનાં દ્વાર કેમ ખખડાવવાં તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે તે પિછાની એ તો જગત તેનાં રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રહારનું બળ અને શક્તિ આવે છે. – સ્વામી વિવેકાનંદ
Answer
ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો:
Answer