નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) ગદ્ય કૃતિ | (બ) સાહિત્ય પ્રકાર |
|---|---|
| 1) ભૂલી ગયા પછી | (અ) લલિત નિબંધ |
| 2) ડાંગવનો અને... | (બ) ચરિત્ર નિબંધ |
| 3) હિમાલયમાં એક સાહસ | (ક) એકાંકી |
| 4) વિરલ વિભૂતિ | (ડ) પ્રવાસ નિબંધ |
| (ઈ) હાસ્ય નિબંધ |
Answer
GSEB Gujarati SSC · Gujarati · 2022
50 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) ગદ્ય કૃતિ | (બ) સાહિત્ય પ્રકાર |
|---|---|
| 1) ભૂલી ગયા પછી | (અ) લલિત નિબંધ |
| 2) ડાંગવનો અને... | (બ) ચરિત્ર નિબંધ |
| 3) હિમાલયમાં એક સાહસ | (ક) એકાંકી |
| 4) વિરલ વિભૂતિ | (ડ) પ્રવાસ નિબંધ |
| (ઈ) હાસ્ય નિબંધ |
Answer
________ ની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે.
નરેને ________ તાલીમ મેળવી હતી.
લેખકને ________ હરહંમેશ જંકૃત કર્યા છે.
ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ________ હતો.
શ્રીમદ્ન મન દેહ શેનું સાધન માત્ર હતું?
Answer
માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું?
Answer
ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
Answer
રાજકોટ થી છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈભરી લાગતી હતી કારણ કે .....
Answer
ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું?
Answer
‘રેસનો ઘોડો’ નવલિકાનાં આધારે બાળકના ઘડતરમાં અડચણ રૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો.
Answer
જગતના તાત એવા ધરતી પુત્રની કરુણદશા નિહાળીને કાળુનું હૃદય કેમ દ્રવી ઊઠયું?
Answer
માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ‘ઘોડીની સ્વામી ભક્તિ’ પાઠના આધારે વર્ણવો.
Answer
નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) પદ્ય કૃતિ | (બ) કર્તા |
|---|---|
| 17) વૈષ્ણવજન | (અ) જયંત પાઠક |
| 18) દિવસોજુદાઈના જાય છે | (બ) હરીન્દ્ર દવે |
| 19) વતનથી વિદાય થતાં | (ક) નરસિંહ મહેતા |
| 20) માધવને દીઠો છે ક્યાંય? | (ડ) વિનોદ જોશી |
| (ઈ) ‘ગની’ દહીંવાલા |
Answer
નરસિંહ મહેતાનાં પદ ________ તરીકે જાણીતા છે.
પાતાળમાં ________ પરખાય છે.
સમગ્ર વિશ્વ ________ નો આશ્રમ છે.
________ બનવું દુર્લભ છે.
વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે?
Answer
કવિ કયાં જવાની ના પાડે છે?
Answer
ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે?
Answer
‘બોલીએ ના કાંઈ’ કાવ્યમાં કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે?
Answer
‘સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરીઃ છે સુખડ-ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી’………… કાવ્ય પંક્તિ સમજાવો.
Answer
‘એક બપોરે’ કાવ્યમાં વ્યક્ત થયેલી કવિ હ્રદયની વેદના વર્ણવો.
Answer
‘હું એવો ગુજરાતી' કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયાં-કયાં કારણોસર અનુભવે છે.
Answer
‘ચાંદલિયો’ લોકગીતમાં આલેખાયેલું કુટુંબજીવનનાં સંબંધોનું મધુર ચિત્ર આલેખો.
Answer
નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો.
‘વિ + સમ’ – શબ્દની સાચી સંધિ જોડો.
‘ગૌરીવ્રત’ શબ્દનો સમાસ ઓળખાવો.
બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો.
Answer
‘સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃગ’ – પંક્તિમાંના અલંકારનો પ્રકાર જણાવો.
‘અભિનંદન’ શબ્દમાં ક્યો પ્રત્યય રહેલો છે?
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો.
Answer
‘મયૂર’ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો.
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો: નવે નેજા પડવાં.
Answer
નીચે આપેલ કહેવતનો અર્થ લખો: બાવાનાં બેય બગડવાં.
Answer
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો: કુદરતનું સુંદર ધામ
Answer
નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો: હરખ
Answer
નીચેના વાક્યને કર્મણિમાં ફેરવો: હિમાંશુએ ન બોલવાના સોગન ખાધા હતા.
Answer
નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો: ચડવ
Answer
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો: રિસાળ શિશુને બોલાવતી બા હતી !
Answer
નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો: એકા એક ગગિયો દીવો બુઝાઈ ગયો.
Answer
‘ગર્ભદીપ’ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. (સ્વર-વ્યંજન છૂટા પાડો)
Answer
નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો: વિશ્વરાજને હસવું આવ્યું.
Answer
નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો: ‘તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મળે; તીરથી પક્ષી તો ના ના કિન્તુ સ્થૂલ મળી શકે.’
Answer
‘મ ભ ન ત ત ગા ગા' કયા છંદનું બંધારણ છે?
Answer
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. ‘જે શોર્યમાં કોમળતા સમાઈ, તેને જ સાચું પુરુષત્વ માન્યું, દ્રવન્ત લોખંડનું ખડ્ગ થાય, પાષાણનું ખડ્ગનથી ઘડાતું.' અથવા ‘અક્કલ ઉધારે ના મળે, હેત ન હાટ વેચાય, રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય.'
Answer
તમારી શાળામાં પ્રજાસતાકદિને શોર્યગીત સ્પર્ધાનું આયોજન થયું હતું તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
Answer
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
“આપણી ફરિયાદો પાર વિનાની છે. સરકાર સામે, કુટુંબજીવન સામે, ફરિયાદોની મોટી વણઝાર આપણી પાસે હોય છે. પરંતુ એક વાત આપણે સમજી લેવી જોઈએ કે સારો સમાજ, સારું કુટુંબજીવન, સારું લગ્નજીવન એ કોઈ બજારમાં વેચાતી રેડીમેઈડ ચીજો નથી. સારા મકાનની જેમ એનું પણ આપણે ચણતર કરવું પડે છે. એટલું જ નહીં એ ચણતર લગભગ દરરોજ જીવનની પ્રત્યેક ક્ષણે કરવું પડે છે. સારો બગીચો બનાવવા માટે ઘાસ અને જાળાં ઝાંખરા આપણે દૂર કરીએ છીએ. જીવનનો બગીચો ખીલવવા માટે પણ બીજાના એવા ગુણોને બાજુ પર રાખી દઈને એમના ગુણોને પ્રશંસાના જળનો થોડો છંટકાવ કરી લેવો જોઈએ.’’ -મોહમ્મદ માંકડ
Answer
ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો:
Answer