59
LONG ANSWER3 marks
દક્ષા અને રમણ સાચેજ મધ્યમ વર્ગની ભીંસમાં પીસાતાં સાચા પાત્રો છે. એ વિધાનના આધારે ‘આભલાનો ટુકડો’ શીર્ષકની સાર્થકતા ચર્ચો.
Answer
મધ્યમ વર્ગની આર્થિક સંકડામણ અને સપનાઓ વચ્ચેની ખેંચતાણ દક્ષા અને રમણના પાત્ર દ્વારા રજૂ થઈ છે. આભલાનો ટુકડો એટલે કે અલ્પ સુખની શોધ.