નીચે પૈકી કઈ જોડી ખોટી છે ?
- A.સિદ્ધપુર – રુદ્ર મહાલય
- B.અમદાવાદની – સીદી સૈયદની જાળી
- C.પાટણ – સહસ્ત્રલિંગ તળાવ
- D.ચાંપાનેર – મહોબતખાનનો મકબરોCorrect
Board exam · Social Science · 2018
83 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચે પૈકી કઈ જોડી ખોટી છે ?
કઈ પ્રજા પ્રાચીનકાળમાં પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી ઉત્તર આસામ, સિક્કિમ,ભૂતાન, પૂર્વ બંગાળામાં વસવાટ કર્યો ?
‘વિશ્વ યોગ દિવસ’ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
નીચે આપેલા લક્ષણો પરથી એક કળાને ઓળખી બતાવો.
સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?
મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને ....... કહે છે.
નીચે આપેલા મંદિરોમાંથી કયું મંદિર તેરમાળનું ગોપુરમ્ ધરાવે છે ?
કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે ?
નીચે આપેલા જોડકાં જોડો.
| (અ) | (બ) |
|---|---|
| (i) કૌટિલ્ય | (a) ફતવા-એ-જહાંદારી |
| (ii) પાણિની | (b) આયના-એ-અકબરી |
| (iii) અબુલ-જલ | (c) ગીતગોવિંદ |
| (iv) જયદેવ | (d) અર્થશાસ્ત્ર |
| (e) અષ્ટાધ્યાયી |
Answer
મહાન મુસાફર યુઅન-ગ્વાંગે સાતમી સદીમાં ભારતની કઈ પ્રાચીન અને પ્રસિદ્ધ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ?
મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન .......ગ્રંથમાં કરવામાં આવ્યુંછે ?
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
અકબરે આગરાનો કિલ્લો ક્યારે બંધાવ્યો હતો ?
ખજૂરાહોનાં કુલ મંદિરોમાંથી આજે કેટલાં મંદિરો છે ?
નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી ?
કુતુબમિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવ્યો છે. તેની ઉપર કઈ આયાતો કંડારવામાં આવી છે ?
તાજમહેલના શ્વેત સંગેમરમર(આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. તેનું શું કારણ હતું ?
ઘોડેસવારીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને રોજગારી કયા ઉદ્યોગથી મળી રહે છે ?
નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક શિંગી ગેંડો જોવા મળે છે ?
ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ચૂક્યું છે ?
એક શાળાના વિદ્યાર્થીઓ ભારતની જૈવિક કૃષિ પદ્ધતિઓની ચર્ચામાં ભાગ લે છે. તેમાંથી કયા વિદ્યાર્થીનો મત ખોટો છે ?
મનીષ : તેમાં કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાહુલ : તેમાં રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ થાય છે. કેતન : તેમાં છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરે છે. મનન : ખેતીની સાથે પશુપાલન, મરઘાં બતકાં ઉછેર, મધમાખી ઉછેરની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
મને ઓળખો. હું ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીનો મુખ્ય ખોરાક છું. પોષકતત્ત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છું. મારામાં કેલ્શ્યિમ અને આયર્નનું પ્રમાણ વધારે છે.
નીચેનામાંથી કોને ‘સફેદસોના’ તરીકે ઓળખાય છે ?
જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં ભારતમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે ?
નીચે આપેલ ભારતના નક્શામાં કઈ બહુહેતુક યોજના દર્શાવવામાં આવી છે ? (નકશો સ્નીપેટ: image-25.png)
વર્ગખંડમાં ‘ખેત તલાવડી' વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે ?
ભારતના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સૌથી વધુ છે ?
નીચેના જોડકાં સાચાં જોડી ઉત્તર શોધો.
| (અ) | (બ) |
|---|---|
| (a) ચાંદી, પ્લેટિનિયમ | (1) સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ |
| (b) મેગ્નેશિયમ, ટીટાનિયમ | (2) મિશ્રધાતુ રૂપે વપરાતી ખનીજ |
| (c) સીસું, નિકલ | (3) કીમતી ધાતુમય ખનીજ |
| (d) ટંગસ્ટન, વેનેડિયમ | (4) હલકી ધાતુમય ખનીજ |
Answer
સીસાની ધાતુને ...... કહે છે.
વિશ્વનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણનું સંકુલ ક્યાં આવેલું છે ?
નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે ?
નીચેનામાંથી કઈ જોડી રાસાયણિક ખાતર ઉદ્યોગની દૃષ્ટિએ ખોટી છે ?
O.N.G.C. અને રાજ્ય સરકારને કઈ સંસ્થા હેલિકોપ્ટરની સેવા આપે છે ?
ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર કયો છે ?
સમૂહ સંસારના મુદ્રિત માધ્યમમાં નીચેનામાંથી કયાનો સમાવેશ થતો નથી ?
હાલમાં વિશ્વમાં મોટા ભાગનાં દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે ?
ઉત્પાદનની પ્રક્રિયામાં ત્રણેય સાધનોનો કુશળતા પૂર્વક સંયોજન કરનારને ...... કહે છે.
વિશ્વમાં કયા દિવસને ‘વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?
નીચે આપેલમાંથી કયા ક્ષેત્રને ખાનગીક્ષેત્ર માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી ?
દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે
સમાજના લોકો પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેઓ કયા પ્રકારના ગરીબ ગણાય ?
એક કારખાનાના માલિકે પોતાની જરૂર કરતાં 10 શ્રમિકો વધુ રોક્યાં છે. આ 10 શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ શ્રમિકો બેરોજગારીના કયા પ્રકારમાં ગણી શકાય ?
અર્થતંત્રમાં નાણાનો પૂરવઠો વધારવાનો કે ઘટાડવાનો નિર્ણય કઈ બેંક લે છે ?
P.A.S.A. નું પૂરું નામ નીચેનામાંથી કયું છે ?
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
દૂધ અને દૂધની બનાવટો, માંસ, માછલી તેમજ ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનીતિ નિયમોનું ઘડવાનું કાર્ય કોણ કરે છે ?
ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે. એવી આગાહીથી લોકો શું કરે છે ?
ભારતનો કયો પાડોશી દેશ માનવ વિકાસના સંદર્ભમાં ભારત કરતાં વધુ સારી સ્થિતિ ધરાવે છે ?
ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ વિચારધારાથી પ્રેરીત છે ?
જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
| રાજ્ય | બળવાખોરી સંગઠન |
|---|---|
| (1) નાગાલેન્ડ | (a) ટી.યુ.જે.એસ. |
| (2) મણિપુર | (b) ઉલ્હા |
| (3) ત્રિપુરા | (c) કે.એન.એફ. |
| (4) આસામ | (d) એન.એસ.સી.એન. |
Answer
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો' ટૂંકમાં સમજૂતી આપો.
Answer
‘લોથલ’ ભારતનું અગત્યનું બંદર હતું. સમજાવો.
Answer
‘મોહેં–જો–દડો’ની ગટર યોજના વિશે માહિતી આપો.
Answer
પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.
Answer
સંસાધન એટલે શું ? માલિકીના આધારે તેનું વર્ગીકરણ વિગતે સમજાવો.
Answer
કૃષિ સંશોધન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો.
Answer
ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.
Answer
જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.
Answer
આધુનિક યુગને ‘ખનીજયુગ’ કહે છે. શા માટે ?
Answer
વિકાસશીલ અર્થતંત્રનાં કોઈપણ ચાર લક્ષણો જણાવો.
Answer
भारतનું વન્યજીવ વૈવિધ્યસભર શાથી છે ?
Answer
બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત જણાવો.
Answer
આતંકવાદની આર્થિક અસરો જણાવો.
Answer
ભારતની પ્રાચીન કલા તરીકે હાથ વણાટ વિશે સમજૂતી લખો.
Answer
એલિફન્ટા ગુફાઓ વિશેની નોંધ લખો.
Answer
પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો.
Answer
બેરોજગારીનો અર્થ જણાવી કોઈપણ બે વિશે સમજૂતી આપો.
Answer
ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશેની સમજૂતી આપો.
Answer
મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેની સમજૂતી લખો.
Answer
માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે ? તે સવિસ્તાર સમજાવો.
Answer
પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
Answer
ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ ?
Answer
ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer
ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો.
Answer
ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 2) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
Answer
ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 3) શણ ઉત્પાદનનું એક ક્ષેત્ર
Answer
ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 4) સુતરાઉ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર
Answer
ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 5) રાષ્ટ્રીય જળમાર્ગ – 2
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે 2) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે 3) શણનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે 4) સુતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્રનું નામ આપો.
Answer
ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે 5) રાષ્ટ્રીય જળમાર્ગ – 2 કયા બે સ્થાનોને જોડે છે ?
Answer