નીચેના જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) કૃતિ | (બ) સાહિત્ય પ્રકાર |
|---|---|
| 1) રેસનો ઘોડો | (અ) હાસ્યનિબંધ |
| 2) છત્રી | (બ) લોકકથા |
| 3) ગતિભંગ | (ક) નવલકથા-ખંડ |
| 4) ઘોડીની સ્વામી ભક્તિ | (ડ) નવલિકા |
| (ઈ) લઘુકથા |
Answer
GSEB Gujarati SSC · Gujarati · 2021
52 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચેના જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) કૃતિ | (બ) સાહિત્ય પ્રકાર |
|---|---|
| 1) રેસનો ઘોડો | (અ) હાસ્યનિબંધ |
| 2) છત્રી | (બ) લોકકથા |
| 3) ગતિભંગ | (ક) નવલકથા-ખંડ |
| 4) ઘોડીની સ્વામી ભક્તિ | (ડ) નવલિકા |
| (ઈ) લઘુકથા |
Answer
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
ગાંધીજી ________ ને લગભગ અપરાધ ગણતા હતા.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
ઝૂંપડામાં ________ કણસી રહી હતી.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
ડુંગર અને તેની પત્ની ________ સમયે સ્ટેશન તરફ જતા હતા.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
ઘોડીની સ્વામીભક્તિ ________ ની લોકકથા છે.
શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા?
Answer
ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું?
Answer
લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે? કેમ?
Answer
‘‘બાવાનાં બેય બગડયાં’’ એમ કાળુ શા માટે કહે છે?
Answer
આંબા પટેલે વછેરીનું જતન કેવી રીતે કરવા માંડયું?
Answer
'આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે' – વિધાન સ્પષ્ટ કરો.
Answer
‘જન્મોત્સવ’ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો.
Answer
‘ચોપડાની ઈન્દ્રજાળ' આત્મકથાખંડને આધારે જીવલાનું પાત્રાલેખન કરો.
Answer
નીચેના જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) કૃતિ | (બ) સાહિત્યકાર |
|---|---|
| 1) હું એવો ગુજરાતી | (અ) કલાપી |
| 2) એક બપોરે | (બ) નરસિંહ મહેતા |
| 3) શિકારીને | (ક) રાજેન્દ્ર શાહ |
| 4) વૈષ્ણવજન | (ડ) રાવજી પટેલ |
| (ઈ) વિનોદ જોશી |
Answer
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
બરક્ત વિરાણીનું ઉપનામ ________ છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
દીકરી ________ વ્રત કરે છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
ગુજરાતીના શ્વાસોમાં ________ વહે છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
નાયિકા અષાઢિલો મેઘ ________ ને કહે છે.
મુક્તકનો વિશેષ ગુણ કયો છે?
Answer
કવિ રાવજીપટેલ પોતાની માતાને શું કરવાનું કહે છે?
Answer
કવિના મતે કોના દર્શન કરવાથી ઈકોતેર પેઢી તરી જવાય છે?
Answer
યમુનાજળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે?
Answer
‘ચાંદલિયો’ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો.
Answer
‘દીકરી’ ગઝલમાં વ્યક્ત થયેલ પિતાના મનોભાવો જણાવો.
Answer
શિકારીને’ કાવ્યમાં કવિ પ્રકૃતિજગત અને પ્રાણીજગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે.
Answer
વતનથી વિદાય થતા કવિને ભ્રમણાંજ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે?
Answer
નીચેના બે શબ્દોની સાચી જોડણી શોધીને લખો.
‘પોષ + અન્ત' – શબ્દની સાચી સંધિ જોડો
‘શરદપૂનમ’ શબ્દનો સમાસ ઓળખાવો.
યોગ્ય જોડકું જોડો :
| (અ) | (બ) |
|---|---|
| 1) કર્તરિ વાક્ય રચના | (અ) જીવલાથી શી રીતે દેવું ભરાશે? |
| 2) કર્મણિ વાક્ય રચના | (બ) વિશ્વરાજને હસવું આવ્યું. |
| (ક) મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. |
Answer
‘કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા.' – વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો.
‘નીરોગી’ શબ્દમાં ક્યો પ્રત્યય રહેલો છે?
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો.
‘સુંદરતા’ સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો.
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. પાટે ચડી જવું.
Answer
નીચે આપેલ કહેવતનો અર્થ લખો. પાકે ઘડે કાંઠા ન ચડે.
Answer
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું.
Answer
નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો. શ્રૃંગ
Answer
બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. હોંશ – હોશ
Answer
નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. પાંગળો
Answer
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ગીતાકાકી એ બે હાથ જોડયા.
Answer
નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. પત્રલેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી.
Answer
‘ઢોંચકી’ શબ્દના ધ્વનિ ઘટકો (સ્વર-વ્યંજન) છૂટા પાડો.
Answer
નીચેના વાક્યની ભાવે વાક્ય રચના બનાવો. મયૂરે તરત કહી દીધું.
Answer
નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ? કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?
Answer
‘ય મ ન સ ભ લ ગા' કયાં છંદનું બંધારણ છે?
Answer
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો.
ઉત્તમ વસ્તુ અધીકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે!
અથવા
જે જન પામે પૂર્ણતા, તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહિં, અધુરો ઘટ છલકાય.
Answer
તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
“આજે તો બધે ઊંચા જીવન ધોરણની બૂમો પડી રહી છે. વાડીવજીફો, મોટર બંગલો, ફ્રીજ, ટીવી વગેરેને ઊંચું જીવન કહે છે. જુના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું જીવન ગણાતું. જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા અવળી થઈ ગઈ છે. પરંતુ આ ઊંચું જીવન કે પછી અદ્યોગતિનું જીવન? ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં જમીન આસમાનનું અંતર છે. પહેલાં ગામમાં ડોશીઓ કહેતી કે ‘હૈયું ન બાળજો, હાથ બાળજો’ પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથને સુંવાળા બનાવે છે, ઉપર મેંદી મૂકે છે. પહેલાં સવારે ઉઠતાં વેત હાથના દર્શન કરતાં. ‘તારા પ્રતાપે દહાડો કાઢીશ’ એવી ભાવના રહેતી. ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલે તો છાતી કાઢીને ચાલી શકીએ છીંએ, નહિં તો ગાય, ભેંસ, બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. ભગવાને માણસને એક મોટું અને બે હાથ આપ્યા છે. પણ આજે તો મોઢાં વધતાં જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ઝૂટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ન વરતાય.” -રવિશંકર મહારાજ
Answer
આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો.
હાય રે! કોરાના મહામારી.
મુદ્દા :– પ્રસ્તાવના – વિશ્વના દેશોની સ્થિતિ – બેજવાબદારી – શહેરથી ગામડા સુધી સંક્રમણ – બચવાના ઉપાય – સરકારશ્રીના પ્રયત્નો – કોરોના વોરિયર્સ – આરોગ્ય કર્મચારી – પોલીસ – સફાઈ કર્મચારી – શિક્ષકોની ભૂમિકા - સામાજિક જાગૃતિ – સાવચેતી – ઉપસંહાર.
Answer
આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો.
ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા.
મુદ્દા :- પ્રસ્તાવના - બે વિશ્વયુદ્ધોની ભયંકરતા – વિશ્વના વિચારકોની ચેતવણી – ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા – વિશ્વની આજની સ્થિતિ - અણુ યુદ્ધની ઝાંખી – માનવ સંહાર લીલા – ઉપસંહાર.
Answer
આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો.
પ્રદૂષણ – સાર્વત્રિક સમસ્યા.
મુદ્દા :- પ્રસ્તાવના – પ્રદૂષણના પ્રકાર અને તેના ભય સ્થાનો - ઔદ્યોગિક ક્રાંતિની અસરો – વસ્તી વિસ્ફોટની અસરો – પ્રદૂષણ મહાનગરોનો મહારોગ – અણુશસ્ત્રોના અખતરાની અસરો – પ્રદૂષણ ઘટાડવાના ઉપાય – ઉપસંહાર.
Answer