યોગ્ય જોડકાં જોડો.
| (A) | (B) |
|---|---|
| 1) દ્વારકાધીશ મંદિર | (A) દિલ્લી |
| 2) જડત્તર કામ | (B) જૂનાગઢ |
| 3) જરીકામ | (C) દ્વારકા |
| 4) લાલ કિલ્લો | (D) બિકાનેર |
| 5) અડીકડી ની વાવ | (E) સુરત |
| (F) પાટણ |
Answer
Board exam · Social Science · 2021
54 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
યોગ્ય જોડકાં જોડો.
| (A) | (B) |
|---|---|
| 1) દ્વારકાધીશ મંદિર | (A) દિલ્લી |
| 2) જડત્તર કામ | (B) જૂનાગઢ |
| 3) જરીકામ | (C) દ્વારકા |
| 4) લાલ કિલ્લો | (D) બિકાનેર |
| 5) અડીકડી ની વાવ | (E) સુરત |
| (F) પાટણ |
Answer
કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે.
Answer
વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા.
Answer
જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજો વપરાય છે તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહે છે.
Answer
ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો નથી.
Answer
મહિલાઓને માત્ર એક જ કૉલથી મદદ મળી રહે તે માટે ૧૦૮ અભયમ્ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
Answer
સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?
Answer
જમીનનું ધોવાણ એટલે શું?
Answer
ભારતમાં રણ પ્રકારની જમીન કયાં વિસ્તારોમાં જોવા મળે છે?
Answer
જાહેર વિતરણ પ્રણાલી (PDS) ભારતમાં કઈ સાલથી અમલમાં આવી હતી?
Answer
.............. ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે.
નાલંદામાંથી મળી આવેલ ભગવાન બુધ્ધની મૂર્તિ .............. ફૂટ ઊંચી છે.
શાકાહારી લોકો માટે .............. એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.
નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી .............. એ માનવ વિકાસ આંકની વિભાવના કરી.
.............. આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈ.સ. 1967 માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.
નીચેના કોષ્ટકમાં ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત આપેલ છે. જે માંથી હોળી આસપાસ (ફાગણ માસ) માં ભરાતા મેળાઓને ઓળખી બતાવો.
| ક્રમ | મેળાનુ નામ | મેળાનુ સ્થળ |
|---|---|---|
| 1) | તરણેતરનો મેળો | તરણેતર (સુરેન્દ્રનગર) |
| 2) | ભડીયાદનો મેળો | ભડીયાદ (અમદાવાદ) |
| 3) | નકળંગનો મેળો | ભાવનગર |
| 4) | માધવપુરનો મેળો | માધવપુર (પોરબંદર) |
| 5) | વૌઠાનો મેળો | ધોળકા (અમદાવાદ) |
| 6) | મીરાદાતારનો મેળો | ઉનાવા (ઉંઝા) |
| 7) | ડાંગ દરબારનો મેળો | આહવા (ડાંગ) |
| 8) | ગોળ ગધેડાનો મેળો | ગરબાડા (દાહોદ) |
| 9) | કાર્તિકી પૂર્ણિમાનો મેળો | સોમનાથ (ગીર) |
| 10) | ભાંગુરિયાનો મેળો | છોટા ઉદેપુર અને ક્વાંટ |
નીચે આપેલ શિલ્પનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે. (ચિત્ર સંદર્ભ: ત્રિમૂર્તિ શિલ્પ)

કપાસ, શેરડી, શણ, તમાકું અને રબર ક્યાં પ્રકારના પાકો છે.
નીચે આપેલ ભારતના નકશામાં ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો (બોકારો, દુર્ગાપુર, જમશેદપુર, બર્નપુર, રાઉરકેલા, ભિલાઈ) દર્શાવેલ છે. તે કયા ઉદ્યોગના છે તે જણાવો?

કેટલાંક ગણ્યા ગાંઠયા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય એટલે શું?
આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
Answer
નીચે આપેલા ઐતિહાસીક સ્થળો વિશે માહિતી આપો. (A) અમદાવાદ (B) જૂનાગઢ
Answer
વલભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો.
Answer
વેદો કેટલા છે? કયાં કયાં?
Answer
જમીનના પ્રકારો કેટલા છે? કયાં કયાં?
Answer
ભારતમાંથી લુપ્ત થઈ રહેલ વન્યજીવો વિશે માહિતી આપો.
Answer
મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
પ્રશ્ન: કેરલ અને તમિલનાડુના ખેડૂતો નહેર દ્વારા સિંચાઈ શા માટે કરે છે?
Answer
મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
પ્રશ્ન: ઉત્તર ભારતના ખેડૂતો સિંચાઈ માટે ભૂમિગત જળનો શા માટે વધુ ઉપયોગ કરે છે?
Answer
કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગોના નામ આપો.
Answer
સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો.
Answer
વહીવટી દષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો?
Answer
ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો.
Answer
MPO, FPO, ECO અને ISI માર્કાઓ વિશે જણાવો.
Answer
ગુજરાતના ગરબા, ગરબી અને રાસ વિશે માહિતી આપો.
Answer
સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.
પ્રશ્ન: અહિં ભારતના સાંસ્કૃતિક વારસાના કર્યાં સ્થળ વિશે માહિતી આપવામાં આવી છે?
Answer
સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.
પ્રશ્ન: આ ગુફાઓમાં વિહારોની સંખ્યા કેટલી છે?
Answer
સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.
પ્રશ્ન: આ સ્થાપત્યને વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં શા માટે સમાવેશ કરવામાં આવેલ છે?
Answer
તાજમહેલ – ટૂંકનોંધ લખો.
Answer
બહુહેતુક યોજના એટલે શું? તેનું મહત્ત્વ જણાવો.
Answer
બેરોજગારીના મુખ્ય પ્રકારો જણાવી કોઈ પણ ત્રણ વિશે ટૂંકમાં માહિતી આપો.
Answer
ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો.
Answer
ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મુકેલ છે? તે જણાવો.
Answer
ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.
Answer
નીચેના વન્યજીવોનો પરિચય આપો.
Answer
વાસ્તુશાસ્ત્ર-સવિસ્તાર જવાબ આપો.
Answer
વૈદિકવિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.
Answer
ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.
Answer
ઘઉંના પાકને અનુકૂળ સંજોગો વર્ણવી ઉત્પાદન કરતા રાજયો જણાવો.
Answer
ભાવ વૃધ્ધિના કારણો વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપો.
Answer
તફાવત આપો: આંતકવાદ અને બળવાખોરી
Answer
દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે - કાંપની જમીન કયાં રાજ્યમાં આવેલી છે?
Answer
દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે - ગીર રાષ્ટ્રીય ઉધાન કયાં રાજ્યમાં આવેલું છે?
Answer
દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે - ચા ઉત્પાદન કરતું મુખ્ય રાજ્ય જણાવો?
Answer
દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે - સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રનું નામ લખો.
Answer