દાદા કેસરીસિંઘે આગગાડીને કોના જેવું જાનવર કહ્યું છે ?
- A.અજગરCorrect
- B.હાથી
- C.બળદ
- D.ભેંસ
GSEB Gujarati SSC · Gujarati · 2019
69 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
દાદા કેસરીસિંઘે આગગાડીને કોના જેવું જાનવર કહ્યું છે ?
‘જક્ષણી’ પાઠમાં વાર્તાનાયકની પત્ની ક્યાં જઈ રહી હતી ?
આખા ગામના લોકો ગિલાને શું કહેતા હતા ?
અમૃતલાલ વેગડે કઈ કૃતિની રચના કરી છે ?
‘સોનાનાં વૃક્ષો’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.
મણિબાનું પાત્ર કયા પાઠમાં આવે છે ?
એ.પી.જે. અબ્દુલ કલામના વિજ્ઞાન શિક્ષકનું નામ જણાવો.
ચકું ઝાડ પર ઘા કરવા જતાં મજૂરને રોકે છે કારણ કે ...
કાકાસાહેબ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી’ કહીને કોણે નવાજ્યા છે ?
ટાઈમટેબલ માણસને કેવો બનાવી દે છે ?
નર્મદે કેળવણીને કેવી કહી છે ?
કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ જણાવો.
આક્કાએ પાંજરામાંથી કોને ઉડાડી મૂક્યો ?
આકાશમાં શેનો ભવ્ય મહોત્સવ જામ્યો હતો ?
દાદા, સાપ કાનથી સાંભળે ? આ વાક્ય કોણ બોલે છે ?
સાચો ભક્ત જન્મોજન્મ શું માંગે છે ?
જે વિદ્યા પ્રાપ્ત કરે છે તે શું પામે છે ?
કોણ બધું સુવાસિત કરે છે ?
કુંજલડીને સૌથી વધારે શું ગમે છે ?
મન અને લોચન ન્યાય માટે કોની પાસે ગયાં ?
‘જૂનું પિયરઘર’ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે ?
‘તીર્થોત્તમ’ સૉનેટ કયા કાવ્યસંગ્રહમાંથી લીધું છે ?
‘પ્રશ્ન’ સૉનેટમાં કવિને કોણ બધિર લાગે છે ?
કવિ આકાશમાં પગલું માંડે છે ત્યારે એમને નીચે કોનો હાથ દેખાય છે ?
ભક્તિ કરવાની ઈચ્છાવાળો કેવું મન રાખે છે ?
હીરાને છાણના મૂલે કોણ વેચી નાખે ?
યુધિષ્ઠિરે સહદેવને કેમ ન બોલાવ્યા ?
‘તપાસીએ’ ગઝલમાં કવિ કઈ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે ?
‘ભક્તિ પદારથ’ પદના સાહિત્યકારનું નામ જણાવો.
ઉમાશંકર જેઠાલાલ જોશીનું તખલ્લુસ શું છે ?
બેઠલું નાળું વટીને જકાતનાકે ખીલો ! રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.
ગંગા નદીનું પવિત્ર પાણી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
રાતોરાત વનપટ્ પડખું બદલી લે છે – વાક્યમાંનો અલંકાર જણાવો.
રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ – આ પંક્તિનો છંદ જણાવો.
નીચેની કાવ્યપંક્તિઓમાંથી ‘શિખરિણી’ છંદનું ઉદાહરણ દર્શાવો.
નજર ચુકાવવી – રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
વાડ થઈને ચીભડાં ગળે – કહેવતનો અર્થ લખો.
‘પતીજ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
શિષ્ટ શબ્દ શોધીને લખો.
રેખાંકિત વિભક્તિ-પ્રત્યય કઈ વિભક્તિ દર્શાવે છે ? હું આંખોથી સાંભળું છું.
અહીં કાંઈ પૈસાનાં ઝાડ ! – વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે ?
નીચેનાં વાક્યોમાંથી કયું રેખાંકિત પદ ‘નિપાત’ છે તે જણાવો.
નીચેના રેખાંકિત પદનો કૃદંત પ્રકાર જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે.
નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ?
નીચેનામાંથી કર્મણિ વાક્ય શોધીને દર્શાવો.
નીચેનો ગદ્યાંશ વાંચી પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. નારી ઈશ્વરની દેન છે અને ઈશ્વરની દીકરી છે. ભગવાન પછી આપણે નારીના જ ઋણી છીએ – જિંદગી આપવા બદલ અને પછી જીવવાલાયક બનાવવા બદલ. તે માતાની જેમ આપણું રક્ષણ કરે છે તથા મિત્ર અને ગુરુની જેમ આપણને શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. નારીનાં ત્યાગ અને બલિદાન ભારતીય સંસ્કૃતિની મૂડી છે.
પ્રશ્ન: નારી આપણને શેની પ્રેરણા આપે છે ?
નીચેનો ગદ્યાંશ વાંચી પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. નારી ઈશ્વરની દેન છે અને ઈશ્વરની દીકરી છે. ભગવાન પછી આપણે નારીના જ ઋણી છીએ – જિંદગી આપવા બદલ અને પછી જીવવાલાયક બનાવવા બદલ. તે માતાની જેમ આપણું રક્ષણ કરે છે તથા મિત્ર અને ગુરુની જેમ આપણને શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. નારીનાં ત્યાગ અને બલિદાન ભારતીય સંસ્કૃતિની મૂડી છે.
પ્રશ્ન: ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય મૂડી કઈ છે ?
નીચેનો કાવ્યાંશ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. રામમઢી રે મારી રામમઢી; ગંગાને કાંઠે રામમઢી, જમનાને કાંઠે રામમઢી, રે મારી રામમઢી. કોઈ સંતન આવે, મંગલ ગાવે. અલખધૂન રસરંગ લગાવે, આવે કોઈ અવધૂત ચડી. – રે મારી.
પ્રશ્ન: કવિની રામમઢી કઈ કઈ નદીને કાંઠે આવેલી છે ?
નીચેનો કાવ્યાંશ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. રામમઢી રે મારી રામમઢી; ગંગાને કાંઠે રામમઢી, જમનાને કાંઠે રામમઢી, રે મારી રામમઢી. કોઈ સંતન આવે, મંગલ ગાવે. અલખધૂન રસરંગ લગાવે, આવે કોઈ અવધૂત ચડી. – રે મારી.
પ્રશ્ન: કવિની રામમઢીમાં સંતો આવીને શું કરે છે ?
‘જક્ષણી’ પાઠને આધારે વીશીના મહારાજનું વર્ણન કરો.
Answer
તૈલપની સવારીનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
Answer
ડૉક્ટરે દાદાજીને કોઈ મોટા ડૉક્ટરની સલાહ લેવાનું શા માટે સૂચવ્યું ?
Answer
આક્કાના મૃત્યુની તેની મા પર શી અસર પડી ?
Answer
ગામના લોકો કલામના પિતા પાસે શા માટે જતા હતા ?
Answer
‘જૂનું પિયરઘર’ કાવ્યનો ભાવાર્થ જણાવો.
Answer
‘મન નો ડગે’ કાવ્યને આધારે સાચા હરિજન કેવા હોય છે ?
Answer
લોચન મનને શો ખુલાસો આપે છે ?
Answer
સાચો ભક્ત ભક્તિ કેવી રીતે કરે છે ?
Answer
નાયિકા પોતાના પ્રિયતમ પાસે કયા કયા ઘરેણાંની માગણી કરે છે ?
Answer
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
‘‘પ્રત્યેક નાના મોટા વિદ્યાર્થીએ લાયબ્રેરીનું વ્યસન પાડવા જેવું છે. વિદ્યાર્થી તરીકે વિદ્યાવ્યાસંગ કેળવવો હિતાવહ છે. લાયબ્રેરીની નિયમિત મુલાકાત લઈને એકાદ-બે કલાક ત્યાંના શાંત, પવિત્ર અને પ્રેરણા સભર વાતાવરણમાં ગાળવાથી તમને જે અભ્યાસ પ્રેરણા જાગે છે, તે અપાર છે. પુસ્તકો, સામયિકો, સંદર્ભગ્રંથો વગેરે જિજ્ઞાસા ખાતર વાંચો કે પછી કોઈ ગંભીર અને વિશિષ્ટ હેતુ માટે વાંચો, તેનો લાભ જરૂર મળવાનો છે. અરે, કેવળ કુતૂહલવશ થઈને પણ લાયબ્રેરીમાં ચાર મેગેઝિનોનાં પાનાં ઉથલાવશો તો ય તમને નવા વિચારો, નવી દષ્ટિ, વિશેષ માહિતી લાધશે, જે તમારા જ્ઞાન અને સમજમાં વધારો કરશે અને જો તમે કોઈ વિશિષ્ટ બાબતની માહિતી મેળવવા કે નિશ્ચિત મુદ્દાઓ પર અભ્યાસ કરવા ઈચ્છતા હો તો, તમારું લાયબ્રેરી-વ્યસનચુસ્ત અને અતૂટ હોવું ઘટે !'
Answer
નીચે આપેલી કાવ્યપંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. ચહું થાવા હુંયે મધુર ખીલતું પુષ્પ નવલું; પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું.
Answer
નીચે આપેલી કાવ્યપંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. દીપકના બે દીકરા, કાજળ અને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દિપે પ્રકાશ.
Answer
‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત તમારી શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ યોજવામાં આવી તેની વિગતો દર્શાવતો પત્ર તમારા મિત્રને લખો. (પત્રમાં તમારું નામ, સરનામું કે સહીનો ઉલ્લેખ કરવો નહિ.)
Answer
તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવ પર આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો.
Answer
નીચેનો ગદ્યપરિચ્છેદ ભાષાશુદ્ધિની દષ્ટિએ સુધારીને લખો. (જોડણી, અનુસ્વાર, વિરામચિહ્નો, અનુગ, નામયોગી યોગ્ય રીતે મૂકો.)
સાજનો કૂણો તડકો મંદિરના શીખર પરની ધજા સાથે ફરફરી રહ્યો છે એક કબૂતર હવે એક નહિ બે મંદિરના શિખર પર કોતરાયેલા ફૂલ પાંદડીઓ પાસે બેઠાં બેઠાં પાંખોના પંખાને ફેલાવી-સંકોરી રહ્યાં છે બહેનોની ભજનમંડળી આવી ગઈ છે.
Answer
કૌંસમાં આપેલી સૂચના મુજબ રેખાંકિત ભાગમાં પરિવર્તન કરી પરિચ્છેદ ફરીથી લખો.
સંસ્કૃતિ પ્રકૃતિની પાછળ ભલે ના રહે, પણ એ પ્રકૃતિને ભૂલીને ચાલવા જશે તો તદ્દન અવળે રસ્તે ચડી જવા જેવું થશે. (રૂઢિપ્રયોગ મૂકો) પ્રકૃતિએ કોઈનીય મહેરબાની પર નભવાનું આવે ત્યારે જીવનમાં ક્યાંક બધિરતા પ્રવેશી ગઈ છે એમ માનવું પડે. સંસ્કૃતિ તો હંમેશાં પ્રકૃતિની ગોદમાં જ પાંગરી છે. વૃક્ષો આની સાક્ષી પૂરશે. શાસ્ત્રો આની સાક્ષી પુરશે. (સંયોજક મૂકી વાક્ય બનાવો) હું પ્રકૃતિ ભણી પાછા વળવામાં મરણનો – (વિરોધી શબ્દ મૂકો) નવોન્મેષ (સંધિ છોડો) જોઉં છું.
Answer
ગમે તે એક વિષય ઉપર મુદ્દાઓ પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. નારી તું નારાયણી મુદ્દાઓ – પ્રસ્તાવના – અમર નારી પાત્રો – સ્ત્રીઓમાં રહેલા કેટલાક સાહજિક ગુણો – નારી નરકની ખાણ – એક માન્યતા - સ્ત્રી સુધારણા અંગે ગાંધીજી - પશ્ચિમની અસર – ઉપસંહાર.
Answer
ગમે તે એક વિષય ઉપર મુદ્દાઓ પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. હાય રે મોંઘવારી ! મુદ્દાઓ – પ્રસ્તાવના – મોંઘવારી શું છે ? - આઝાદી પૂર્વે સોંઘવારીને ભવ્ય ભૂતકાળ – આઝાદી પછી મોંઘવારી વધવાનાં કારણો – મધ્યમવર્ગના માનવી પર અસર – મોંઘવારી દૂર કરવામાં સરકારનો ફાળો – ઉપાયો – ઉપસંહાર.
Answer