12
LONG ANSWER3 marks
‘ગતિભંગ’ પાઠના આધારે પુત્રી ખોયાની માતા-પિતાની વેદના વ્યક્ત કરો.
Answer
ડુંગર અને તેની પત્ની જ્યારે સ્ટેશન તરફ જઈ રહ્યા હોય છે, ત્યારે પત્નીને રસ્તામાં પોતાની મૃત દીકરીનાં પગલાં દેખાય છે. તે ભાવુક થઈ જાય છે અને ત્યાં જ બેસી પડે છે. પિતા પણ પોતાની દીકરીને યાદ કરીને અતિશય દુઃખી થાય છે. બંને માતા-પિતાની વેદના તેમની ધીમી પડી ગયેલી ગતિમાં દેખાય છે.