26
LONG ANSWER3 marks
વતનથી વિદાય થતાં કવિ કેવી વેદના અનુભવે છે તે વર્ણવો.
Answer
વતનથી વિદાય થતા કવિનું મન ભારે થઈ જાય છે. તેમને ડુંગર, નદી, ખેતર બધું જ છોડીને જવું પડે છે જેની વેદના તેમને અકળાવે છે. રસ્તામાં પાછળ ફરીને જોતી વખતે તેમને લાગે છે કે તેમની કોઈ જૂની સ્મૃતિઓ તેમને રોકી રહી છે.