49
LONG ANSWER4 marks
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો: “આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ; તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.” અથવા “ચડે પડે જીભ વડે જ માનવી”
Answer
પ્રથમ પંક્તિમાં કવિ સ્વમાનની વાત કરે છે. જે ઘરમાં આપણું સ્વાગત ન થાય ત્યાં ગમે તેટલી સંપત્તિ હોય તો પણ ન જવું જોઈએ. બીજી પંક્તિમાં વાણીનું મહત્વ દર્શાવ્યું છે.