22
SHORT ANSWER2 marks
‘બોલીએ ના કાંઈ’ કાવ્યમાં કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે?
Answer
કારણ કે લોકો અન્યના દુઃખમાં ભાગ લેવાને બદલે માત્ર કુતૂહલથી જોતા હોય છે અથવા ઠેકડી ઉડાવતા હોય છે. આપણું હ્રદય ખોલવાથી વ્યથા ઓછી થવાને બદલે વધે છે, તેથી કવિ શાંત રહેવાનું કહે છે.