25
LONG ANSWER3 marks
‘હું એવો ગુજરાતી' કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયાં-કયાં કારણોસર અનુભવે છે.
Answer
કવિ નર્મદા, સાબરમતી, ગિરનાર અને શત્રુંજય જેવા ભૌગોલિક વારસાથી ગૌરવ અનુભવે છે. સાથે જ નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાંની ઝાંઝરી, ગાંધી-સરદારનો સત્યાગ્રહ અને ગુજરાતની સંસ્કૃતિને કારણે ગૌરવ અનુભવે છે.