47
LONG ANSWER4 marks
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. ‘જે શોર્યમાં કોમળતા સમાઈ, તેને જ સાચું પુરુષત્વ માન્યું, દ્રવન્ત લોખંડનું ખડ્ગ થાય, પાષાણનું ખડ્ગનથી ઘડાતું.' અથવા ‘અક્કલ ઉધારે ના મળે, હેત ન હાટ વેચાય, રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય.'
Answer
પંક્તિ 1 માં પુરુષત્વ અને કોમળતાના સંગમની વાત છે. પંક્તિ 2 માં સમજાવ્યું છે કે બુદ્ધિ, પ્રેમ, રૂપ અને પ્રીત એ કુદરતી અને આંતરિક ગુણો છે, તેને ખરીદી શકાતા નથી.