16
MCQ1 mark
‘સકળ તીરથ તેના તનમાં રે'... વૈષ્ણવજન કાવ્યના આધારે પંક્તિનો અર્થ જણાવો.
- A.વૈષ્ણવજન પોતે જ તીર્થ રૂપ છે.Correct
- B.વૈષ્ણવજન ચાર ધામની યાત્રા કરે છે.
- C.વૈષ્ણવજન પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે.
- D.વૈષ્ણવજને બધા જ તીર્થ ધામોની માહિતી મેળવેલ છે.
GSEB Gujarati SSC · Gujarati · 2018
68 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
‘સકળ તીરથ તેના તનમાં રે'... વૈષ્ણવજન કાવ્યના આધારે પંક્તિનો અર્થ જણાવો.