55
SHORT ANSWER2 marks
નીચે આપેલા પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો. 5) ‘શીલવંત સાધુને’ કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે ?
Answer
શીલવંત સાધુ ચારિત્ર્યવાન હોય છે, જેમના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. તેમના પર પરમાત્માની કૃપા હોય છે. આવા આદર્શ સાધુના સંગથી જીવન સુધરે છે, તેથી ગંગાસતી તેમને વારંવાર નમવાનું કહે છે.