65
SHORT ANSWER1 mark
જીવન આ પાર વિનાની કેવી છે જંજાળ ! ... (તમામ પંક્તિઓ) ... કોઈ આપશો ભાળ ? – ગીતા પરીખ
- કવયિત્રી સમદર અને શિખરના દષ્ટાંત દ્વારા શું કહેવા માગે છે ?
Answer
કવયિત્રી કહે છે કે સમુદ્રને કિનારો છે અને પર્વતના શિખરો આકાશમાં અટકે છે, એટલે કે કુદરતમાં બધું મર્યાદિત છે, પણ માણસની તૃષ્ણા અમર્યાદિત છે.