54
LONG ANSWER3 marks
નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં કયા કયા લક્ષણો વર્ણવે છે. – તમારા શબ્દોમાં વર્ણવો. અથવા કવિ શિકારીને કઈ શિખામણ આપે છે ?
Answer
વૈષ્ણવજન બીજાનું દુઃખ જાણે, પરોપકાર કરે પણ અભિમાન ન રાખે, સૌને વંદન કરે, પરસ્ત્રીને માતા માણે. કવિ શિકારીને કહે છે કે પક્ષીને હણવાથી તેનું માત્ર સ્થૂળ શરીર મળે છે, તેનો કલરવ કે સુંદરતા નહીં; પ્રકૃતિનો આનંદ માણવો જોઈએ.