← Back to practice

Gujarati New Course

GSEB Gujarati SSC · Gujarati · 2019

68 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
68
LONG ANSWER8 marks

ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાઓ પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. ‘પરિશ્રમ એજ પારસમણિ’’ (મુદ્દા – પ્રસ્તાવના – જીવનમાં પુરુષાર્થનું મહત્ત્વ – પરિશ્રમથી જીવનમાં આગળ આવેલા વ્યક્તિઓ – ઉપસંહાર) અથવા ‘‘વિદ્યા વિનયથી શોભે છે.’’ (મુદ્દા – પ્રસ્તાવના – વિદ્યાનું મહત્ત્વ – વિનય વિનાની વિદ્યાની સ્થિતિ – ઉપસંહાર) અથવા પ્રકૃતિનું રક્ષણ એજ જીવનનું રક્ષણ :- (મુદ્દા – પ્રસ્તાવના – વિવિધ પ્રકૃતિના તત્ત્વો – માનવ રક્ષકની જગ્યાએ ભક્ષક બન્યો – પ્રકૃતિનો વિનાશ એ જીવનનો વિનાશ – પ્રકૃતિનું સંરક્ષણ – ઉપસંહાર)

Answer

આપેલા મુદ્દાઓના આધારે મૌલિક નિબંધ લેખન હોવું જોઈએ જેમાં ભાષા શુદ્ધિ અને વિચારોની સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે.
68 of 68