← Back to practice

July

Board exam · Social Science · 2016

76 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
4
MCQ1 mark

નાટયકલા શીખવતા સંજયભાઈએ નીચેના વિધાનો બોર્ડ પર લખી વિદ્યાર્થીઓને ખોટું વિધાન શોધવાકહ્યું.

વિધાન – 1 – તે દશ્યશ્રાવ્ય માધ્યમ છે. વિધાન – 2 – તેમાં નાટયલેખન અને મંચન મહત્ત્વની બાબત છે. વિધાન – 3 – તેમાં અભિનય પ્રાણ ગણાતો નથી. વિધાન – 4 – તે અબાલવૃદ્ધોનું મનોરંજન અને લોકશિક્ષણ કરતી પ્રાચીનકળા છે.

  • A.વિધાન – 1 અને 3
  • B.વિધાન – 3Correct
  • C.વિધાન – 2
  • D.વિધાન – 2 અને 4
4 of 76