69
LONG ANSWER5 marks
વાસ્તુશાસ્ત્ર વિશે ટૂંકનોંધ લખો.
Answer
વાસ્તુશાસ્ત્ર એ ભારતીય વિજ્ઞાનનો અનમોલ વારસો છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ અને વિશ્વકર્માએ આ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. તેમાં રહેવાની જગ્યા, મંદિર વગેરેના નિર્માણ માટેના નિયમો દર્શાવ્યા છે.