71
LONG ANSWER5 marks
ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો. તેને અંકુશમાં લેવાના પગલાં જણાવો.
Answer
ભ્રષ્ટાચાર એટલે સત્તાનો દુરુપયોગ કરી અંગત લાભ મેળવવો. તેને અંકુશમાં લેવા લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક, લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના અને પારદર્શી વહીવટ જરૂરી છે.