24
LONG ANSWER2 marks
ગુજરાતમાં સોલંકી યુગનાં સમયગાળામાં પાટણનાં પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. શા માટે?
Answer
સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં અનેક વણકરો (સાળવીઓ) આવીને વસ્યા હતા. તેમની આવડતને કારણે પાટણના પટોળાની કલા વિકસી. આ પટોળા બેવડ ઇક્ત (બંને બાજુ પહેરી શકાય તેવા) અને અત્યંત ટકાઉ તથા પાકા રંગો ધરાવતા હોવાથી જગતભરમાં વિખ્યાત બન્યા.