46
LONG ANSWER4 marks
વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે?
Answer
વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, ઘરનું કદ, દિશાઓ, દેવમંદિર, બ્રહ્મસ્થાન, બેઠકરૂમ, રસોડું, શયનખંડ વગેરેની ગોઠવણી કઈ રીતે કરવી તેની માહિતી હોય છે. વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રના પ્રથમ પ્રણેતા માનવામાં આવે છે.