← Back to practice

March

Board exam · Social Science · 2017

77 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
6
MCQ1 mark

આપણા સાહિત્યિક વારસામાં ‘‘અર્થશાસ્ત્ર’’ નામના ગ્રંથનું નામ ગૌરવભેર લેવાય છે. નીચે પૈકીની કઈ બાબત આ ગ્રંથને યોગ્ય રીતે લાગું પડે છે ?

  • A.તેમાં બૌદ્ધ તત્ત્વ જ્ઞાની નાગસેન અને મિલિન્દ વચ્ચેના સંવાદો આલેખવામાં આવેલા છે.
  • B.તેમાં અર્થશાસ્ત્રને લગતા સિદ્ધાંતોનું આલેખન થયેલ છે.
  • C.તે વહીવટી વિજ્ઞાનને લગતી કૃતિ છે.Correct
  • D.તેની રચના ભવભૂતિએ કરેલ છે.
6 of 77