← Back to practice

March

Board exam · Social Science · 2017

77 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
44
MCQ1 mark

ક્રાંતિકારી અને આતંકવાદી બાબતે નીચે જણાવેલ વિધાનોમાંથી કોઈ એક વિધાન બંને વચ્ચે પાયાનો તફાવત દર્શાવે છે. તે ઓળખી કાઢો ?

  • A.ક્રાંતિકારી હંમેશા અહિંસક આંદોલન કરે છે, જ્યારે આતંકવાદી હંમેશાં હિંસક આંદોલન કરે છે.
  • B.ક્રાંતિકારીઓ પોતે આંદોલન કરતા હોય છે. જ્યારે આતંકવાદીઓ હંમેશાં ભાડાના સૈનિકોના રૂપમાં હોય છે.
  • C.ક્રાંતિકારી કદાપિ કોઈ નાગરિકોના વિરોધી હોતા નથી પરંતુ શાસન પ્રણાલીના વિરોધમાં બ્લોભલાલચ વિના સ્વયંપ્રેરિત પોતાની માતૃભૂમિ માટે લડતા હોય છે. જ્યારે આતંકવાદીઓને નાગરિકોની કોઈ પરવા હોતી નથી.Correct
  • D.ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ ક્રાંતિકારી ચળવળ હતી જ્યારે કાશ્મીરમાં વર્ષોથી ચાલી રહેલ સંઘર્ષ એ આતંકવાદ છે.
44 of 77