54
SHORT ANSWER2 marks
પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રનો ખ્યાલ આપી આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્તની ખગોળશાસ્ત્રીય સિદ્ધિ જણાવો.
Answer
આર્યભટ્ટે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયાને કારણે થાય છે. બ્રહ્મગુપ્તે 'બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત'માં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.