69
LONG ANSWER5 marks
વિભાગ-D
નીચેના પ્રશ્નક્રમાંક 16 થી 18 ના ગુણ સરખા છે. દરેકના 5 ગુણ છે. પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો.
ભારતે “વસુધૈવ ટુમ્બમ્’ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. સમજાવો.
Answer
ભારતીય સંસ્કૃતિએ પ્રાચીન સમયથી જ 'સમગ્ર વિશ્વ એક કુટુંબ છે' (વસુધૈવ કુટુંબકમ) ના સિદ્ધાંતને સ્વીકાર્યો છે. ભારતે વિવિધ ધર્મો, જાતિઓ અને વિચારધારાઓનો સમન્વય કરી શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો છે.