26
MCQ1 mark
વર્ગખંડમાં ‘ખેત તલાવડી' વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે ?
- A.શ્રદ્ધા - તે વૃષ્ટિ સંચયની એક પદ્ધતિ છે.Correct
- B.હીના - તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે.
- C.રીમા - તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે.
- D.નીલા - તે જમીનનું ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે.