← Back to practice

MARCH

Board exam · Social Science · 2018

83 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
42
MCQ1 mark

એક કારખાનાના માલિકે પોતાની જરૂર કરતાં 10 શ્રમિકો વધુ રોક્યાં છે. આ 10 શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ શ્રમિકો બેરોજગારીના કયા પ્રકારમાં ગણી શકાય ?

  • A.માળખાગત બેરોજગારી
  • B.ઘર્ષણજન્ય બેરોજગારી
  • C.પ્રચ્છન્ન બેરોજગારીCorrect
  • D.ઔદ્યોગિક બેરોજગારી
42 of 83