16
LONG ANSWER4 marks
‘હુ એવો ગુજરાતી’ કાવ્યને આધારે ગુજરાતનો મહિમા વર્ણવો. અથવા મુક્તક એટલે શું? ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...’ માં રઈશ મણિયાર શું કહેવા માગે છે?
Answer
ગુજરાતની ધરતી નર્મદા, તાપી જેવી નદીઓ, ગરનાર અને શેત્રુંજય જેવા પર્વતો અને ગાંધી-સરદાર જેવા પુરુષોથી રત્નગર્ભા છે. અહીંની લોકકલા, ભાષા અને સંસ્કારોનો અદભૂત વારસો છે.