47
LONG ANSWER4 marks
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો.
ઉત્તમ વસ્તુ અધીકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે!
અથવા
જે જન પામે પૂર્ણતા, તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહિં, અધુરો ઘટ છલકાય.
Answer
આ અર્થવિસ્તારમાં પાત્રતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ પાસે યોગ્યતા નથી તેને અમૂલ્ય વસ્તુ મળે તો પણ તેનો ઉપયોગ કરી શકતો નથી. તેમજ પૂર્ણતા પામેલો માણસ ક્યારેય અભિમાન કરતો નથી.