51
LONG ANSWER8 marks
આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો.
ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા.
મુદ્દા :- પ્રસ્તાવના - બે વિશ્વયુદ્ધોની ભયંકરતા – વિશ્વના વિચારકોની ચેતવણી – ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા – વિશ્વની આજની સ્થિતિ - અણુ યુદ્ધની ઝાંખી – માનવ સંહાર લીલા – ઉપસંહાર.
Answer
આધુનિક શસ્ત્રો અને અણુબોમ્બના કારણે સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધથી થનાર વિનાશ અને શાંતિના મહત્વ વિશે નિબંધ લખવો.