← Back to practice

May

Board exam · Social Science · 2021

54 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
27
LONG ANSWER1 mark

મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

પ્રશ્ન: કેરલ અને તમિલનાડુના ખેડૂતો નહેર દ્વારા સિંચાઈ શા માટે કરે છે?

Answer

દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે અને ખડકાળ જમીન હોવાથી કુવા ખોદવા મુશ્કેલ છે, તેથી નહેર અને તળાવો દ્વારા સિંચાઈ વધુ થાય છે.
27 of 54