46
LONG ANSWER4 marks
વૈદિકવિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.
Answer
મહર્ષિ ચરકે 'ચરક સંહિતા'માં ૨૦૦૦ થી વધુ ઔષધીઓ વર્ણવી છે. મહર્ષિ સુશ્રુતને 'શલ્ય ચિકિત્સાના પિતા' માનવામાં આવે છે જેમણે જટિલ ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરી વિશે માહિતી આપી હતી.