29
MCQ1 mark
સામાજિક વિજ્ઞાનના સાહેબે વર્ગમાં ચર્ચા યોજેલ, જે ચર્ચા સાંસ્કૃતિક વારસા અનુસંધાને હતી. તેમાં નીચેના વિદ્યાર્થીઓએ સ્થાપત્ય વિશે ચર્ચામાં ભાગ લીધો. તો તમારી દષ્ટિએ કોણ સાચું તે જણાવો ? પ્રિયાંશી – ‘ઈલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. જે 50 મી. પહોળું, 33 મી. લાંબું અને 30 મી. ઊંચું છે.” ત્વરા – ઈલોરાની ગુફામાં હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. પ્રસન્ન – ઈલોરાની ગુફાઓ ઈ.સ. 600 થી ઈ.સ. 1000 ના કાળની છે. નિકિ – બેલ્લારી તાલુકામાં ઈલોરા સ્થિત છે.
- A.ત્વરા
- B.નિકિ
- C.પ્રસન્નCorrect
- D.પ્રિયાંશી