37
MCQ1 mark
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ ક્યાં યોજાય છે ? તે યોગ્ય જોડકાં રૂપે જોડો. (1) ભવનાથનો મેળો - (iii) ગિરનાર (2) વૌઠાનો મેળો - (i) ધોળકા (3) કાર્તિકી પૂર્ણિમાનો મેળો - (iv) સોમનાથ (4) મીરા દાતારનો મેળો - (ii) ઉનાવા
- A.(1 - iii), (2 - i), (3 - ii), (4 - iv)
- B.(1 - i), (2 - iv), (3 - ii), (4 - iii)
- C.(1 - iii), (2 - 1), (3 - iv), (4 - ii)Correct
- D.(1 - iii), (2 - ii), (3 - i), (4 - iv)