27
SHORT ANSWER2 marks
ભારતમાંથી લુપ્ત થઈ રહેલ વન્યજીવો વિશે માહિતી આપો.
Answer
ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ અને ટિલી વગેરે પક્ષીઓ લુપ્ત થવાની તૈયારીમાં છે. નદીઓના મીઠા પાણીની ડોલ્ફિન અને ઘડિયાળ મગર પણ જોખમમાં છે.