28
SHORT ANSWER1 mark
મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
પ્રશ્ન: કેરલ અને તમિલનાડુના ખેડૂતો નહેર દ્વારા સિંચાઈ શા માટે કરે છે?
Answer
કારણ કે દક્ષિણ ભારતમાં પર્વતીય અને ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠને કારણે ભૂમિગત જળ મેળવવું મુશ્કેલ છે, તેથી જળસંગ્રહ માટે નહેરો અને તળાવોનો વધુ ઉપયોગ થાય છે.