29
SHORT ANSWER1 mark
મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
પ્રશ્ન: ઉત્તર ભારતના ખેડૂતો સિંચાઈ માટે ભૂમિગત જળનો શા માટે વધુ ઉપયોગ કરે છે?
Answer
કારણ કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જમીન પોચી છે અને ત્યાં 42% જેટલો વિપુલ ભૂમિગત જળનો જથ્થો ઉપલબ્ધ છે.