49
LONG ANSWER4 marks
વૈદિકવિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.
Answer
મહર્ષિ ચરકે 'ચરકસંહિતા' અને મહર્ષિ સુશ્રુતે 'સુશ્રુતસંહિતા' લખી હતી. પ્રાચીન ભારતમાં શસ્ત્રક્રિયા (Surgery) માં નિપુણતા હતી, જેમાં મીણના પૂતળા દ્વારા તાલીમ અપાતી હતી.