નીચેનો ગદ્યાંશ વાંચીને, તેની નીચેઆપેલા પ્રશ્નોના ઉત્તર લખો.| જીવન માં ડગલે ને પગલે આત્મવિશ્વાસની જરૂર પડે છે. પોતાનીજાતમાં, પોતાના જ્ઞાનમાં, પોતાના કર્તૃત્વમાં વિશ્વાસ હોવોએટલે આત્મવિશ્વાસ. ક્રિકેટનીરમતમાં દડાને આત્મવિશ્વાસથી | ફટકારનાર ચોગ્ગો અને છગ્ગો લગાવીલોકોની તાળીઓનોગડગડાટ મેળવે છે. કબફીનીરમતમાં । પ્રતિસ્પર્ધીના પગને આત્મવિશ્વાસથીજકડી લેનાર વિજયનો હકદાર થાય છે. આત્મવિશ્વાસથી। ભાષણ કરનાર વક્તા શ્રોતાઓના અભિવાદનનો અધિકારી બને છે. આત્મવિશ્વાસ વિરતાનેો। સારછે. આત્મવિશ્વાસથી એકપગથિયું ઉપર ચડતાં આત્મશ્રદ્ધાનામના તત્ત્વનુંદર્શન થાયછે. આત્મશ્રદ્ધાએઆજાનબાહુ પુરુષાર્થની ટચલીઆંગળી છે, જેગમેતેવા સંકટનાગોવર્ધન પર્વતનેય તોળી શકેછે, ઊંચે ઊઠાવી શકેછે. સ્વામી વિવેકાનદે કહ્યું છે,“આત્મશ્રદ્ધામાંએક એવી પ્રબળ અને અનન્ય શઠિત છે જે પાણીને ઘીમાંઅને રેતીને ખાંડમાંફેરવી શકે છે.” આત્મવિશ્વાસ કને કહેવાય ? આત્મશ્રદ્ધાએકોની ટચલી આંગળી છે? શા માટે? ગદ્યખંડનેયોગ્ય શીર્ષક આપો.
Answer