નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.। ભોમિયા વિના મારે ભમવા'તાડુંગરા, જંગલનીકુંજકુંજ જોવીહતી;| જોવી'તીકોતરોને જોવી'તી કંદરા, રોતા ઝરણાની આંખ લો'વી હતી. સૂના સરવરિયાનીસોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી. ડાળેઝૂલંત કો'ક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીનેએકલો, પડઘા ઉર-બોલનાઝીલવા ગયો; વેરાયાં બોલ મારાં,ફેલાયા આભમાં, એકલોઅટૂલો ઝાંખો પડયો, આખો અવતાર મારેભમવા ડુંગરિયા,| જંગલનીકુંજકુંજ જોવીફરી; ભોમિયા ભૂલે એવી ભમવીરેકંદરા, અંતરની આંખડી લ્હોવી જરી. કવિનેકોના વિનાડુંગરા ભમવા હતા ?| કવિને શુંશુંજોવું હતું? કોની આંખ લોવી હતી? કવિને કોની વેદના વણવી હતી ?| કાવ્યને યોગ્ય શીર્ષકઆપો.
Answer