← Back to practice

Gujarati SL

Board exam · Gujarati · 2017

74 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
1
MCQ1 mark

‘ભોળી રે ભરવાડણ’ પદમાં નરસિંહ મહેતા માટે કઈ વિગત સત્ય નથી ?

  • A.નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો.
  • B.નરસિંહ મહેતા ઉત્તમ ‘આદિકવિ’ તરીકે પણ જાણીતા છે.
  • C.નરસિંહ મહેતાએ ‘હાર’, ‘હૂંડી’ અને ‘કુંવરબાઈનું મામેરું' જેવી કૃત્તિઓની રચના કરી છે.
  • D.નરસિંહ મહેતાના પ્રભાતિયા ‘ઝૂલણા’ છંદમાં રચાયા નથી.Correct
1 of 74