‘ભોળી રે ભરવાડણ’ પદમાં નરસિંહ મહેતા માટે કઈ વિગત સત્ય નથી ?
- A.નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો.
- B.નરસિંહ મહેતા ઉત્તમ ‘આદિકવિ’ તરીકે પણ જાણીતા છે.
- C.નરસિંહ મહેતાએ ‘હાર’, ‘હૂંડી’ અને ‘કુંવરબાઈનું મામેરું' જેવી કૃત્તિઓની રચના કરી છે.
- D.નરસિંહ મહેતાના પ્રભાતિયા ‘ઝૂલણા’ છંદમાં રચાયા નથી.Correct