← Back to practice

Gujarati SL

Board exam · Gujarati · 2017

74 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
60
LONG ANSWER5 marks

નીચેના ગદ્યખંડનું વિસ્તૃતીકરણ કરો. જગતમાં માનવીના કુળને નહિ પરંતુ ગુણોને પૂજાય છે. કોઈપણ માણસનું માપ તેનામાં રહેલા ગુણોથી નીકળે છે. કમળકાદવમાં ખીલે છતાંય દેવશિરે ચડે છે. કોઈપણ માનવીનું મૂલ્યાંકન તેના ગુણ પ્રમાણે જ થવું જોઈએ. ‘ગુણો જ સર્વત્ર પૂજાય છે, મનુષ્ય નહિ.' મનુષ્ય ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય પણ ગુણવાન ન હોય તો તેનું જીવન નકામું છે. મહાન માણસો કુળથી નહિ પણ ગુણથી અમર અને મહાન બને છે.

Answer

વિદ્યાર્થીએ ગુણોના મહત્વ પર ભાર મૂકતા ઉદાહરણો (જેમ કે કમળ) સાથે લખાણ વિસ્તારવું.
60 of 74