8
SHORT ANSWER2 marks
લેખકે રાતા રંગના ચોપડાના બધાં જ પાનાં શા માટે ચીરી નાખ્યા?
Answer
જીવલાની લાચારી અને તેની ગરીબાઈ જોઈને લેખકનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમને લાગ્યું કે જીવલો વ્યાજના વિષચક્રમાં એવો ફસાયો છે કે તે ક્યારેય કરજમુક્ત નહીં થઈ શકે. જીવલાને આ શોષણખોરીમાંથી મુક્ત કરવા લેખકે ચોપડાના પાનાં ચીરી નાખ્યા.